પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાનાં હૈદરપુરા ગામની સિમમાં નિલ ગાયની કરવામાં આવી કરપીણ હત્યા
પાટણ.....
પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાનાં હૈદરપુરા ગામની સિમમાં નિલ ગાયની કરવામાં આવી કરપીણ હત્યા
કોઈ ડફેર દ્વારા હત્યા કરાઈ હોવાનું વન વિભાગનું અનુમાન
નિલ ગાયનાં કરવામાં આવ્યા છે ત્રણ ટુકડા
નિલ ગાયની કરપીણ હત્યાથી જીવદયા પ્રેમીઓમાં જોવા મળ્યો રોષ
હત્યારાને ઝડપવા વન વિભાગ લાગ્યું કામે
પાટણ વન વિભાગે નિલ ગાય નું પીએમ કરાવી ગ્રામજનોની મદદથી કરી અંતિમક્રિયા
તંત્રી:સલીમ બાવાણી.મો.9376404040
Comments
Post a Comment