ભચાઉના જશોદાધામમા થયેલા દુષ્કર્મના આરોપીની માહિતી આપનારને ૧૦ હજારનું રોકડ ઈનામ જાહેર કરતી ભચાઉ પોલીસ
સિધિકભાઈ મિંયાજી કચ્છ
*કચ્છ*
*ભચાઉના જશોદાધામમા થયેલા દુષ્કર્મના આરોપીની માહિતી આપનારને ૧૦ હજારનું રોકડ ઈનામ જાહેર કરતી ભચાઉ પોલીસ*
*સાથે કચ્છ ની ઈતીહાદુલ મુસલેમીન હિંદ સંસ્થા દ્વારા પણ ₹૧૧૦૦૦/ રોકડા SP_EastKutch* *ના હસ્તે આપવામા આવશે,*
*માહિતી આપનાર ની વિગત પણ ગુપ્ત રાખવામાં આવશે.*
Comments
Post a Comment