આજે વધુ 4 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામા આવી છે.

કચ્છ
કચ્છ કોરોના અપડેટ
આજ તારીખ 31-5-2020 ના રોજ કચ્છ જિલ્લા મા કોરોના પોઝીતિવ કેસ નોંધાયેલ નથી*
આજે વધુ 4 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામા આવી છે.*
અત્યાર સુધી નોંધાયેલ કેસો : ૮૦*
અત્યાર સુધી સાજા થઈ રજા આપેલ કેસો : ૫૬*
અત્યાર સુધી મૃત્યુ પામેલ કેસો : ૨+૧ (ગાયનેક કારણોસર)

એક્ટીવ પોઝીટીવ કેસો : ૨૧
ક્રીટીકલ કેસ : ૧

અહેવાલ સીદીક મિયાજી કચ્છ
તંત્રી:સલીમ બાવાણી

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..