Posts

Showing posts from August, 2022

દેશનું પ્રથમ રાજ્ય સરકાર ને સોંપી પહેલ કર્યા નું ગૌરવ એટલે ભાવનગર....

Image
બલિદાન.. અખંડ ભારત નું સ્વપ્ન સાકાર કરવા માટે.... દેશ જે દિવસે "આઝાદ" થયો ત્યારે પહેલી "સહી" "ભાવનગરના મહારાજા"એ કરી. ગાંધીજી પણ એક "ક્ષણ" માટે "સ્તબ્ધ" થઈ ગયેલા. "૧૮૦૦ પાદર - ગામ" "સૌથી પહેલા આપનારા" એ "ભાવનગરના "મહારાજા કૃષ્ણકુમારસિંહજી." "ભાવનગર મહારાજે" વલ્લભભાઈ પટેલને પૂછ્યું , વલ્લભભાઈ મને "પાંચ મિનીટ"નો સમય આપશો? "વલ્લભભાઈ"એ "મહારાજા"ને કહ્યું કે, "પાંચ મિનીટ" નહીં "બાપુ", તમે કહો એટલો સમય આપું. ભાવનગર "મહારાજે" વલ્લભભાઈને વાત કરી કે, આ "રાજ" તો "મારા બાપ"નું છે,"મારું" છે. "સહી" કરું એટલી વાર છે. દેશ આઝાદ થઈ જશે, પણ "મહારાણી"નો જે "કરિયાવર" આવ્યો છે એનો "હું માલિક" નથી.મારે "મહારાણી"ને પુછાવવું છે કે એ "સંપત્તિ"નું શું કરવું? એક માણસ "મહારાણી"ને પૂછવા ગયો. માણસે "મહારાણી"ને કહ્યું કે, "મહારાજ" સા...

સ્વર્ગસ્થ..*મહેન્દ્રભાઈમેઘાણી*...

Image
 જન્મ..૨૦- જૂન, ૧૯૨૩ ; મુંબઇ.પિતા – ‘રાષ્ટ્રીય શાયર’ – ઝવેરચંદ મેઘાણી ; માતા -ચિત્રાબેન.બહેનો – ઇન્દુ, પદ્મલા, મુરલી; ભાઇઓ – મસ્તાન, નાનક, વિનોદ, જયન્ત, અશોકપ્રાથમિક/ માધ્યમિક – ભાવનગર૧૯૪૨ – અમદાવાદમાં કોલેજ ઓફ એજ્યુકેશનનાં બે વર્ષ.૧૯૪૮ – પત્રકારત્વના અભ્યાસ માટે કોલંબિયા યુનિવર્સિટિમાં.વ્યવસાયપુસ્તક પ્રકાશક અને સંપાદક.*જીવનઝરમર*1944 – બે વર્ષ લેખક-પત્રકાર પિતા સાથે કાર્ય કર્યું.1948 – ન્યુ યોર્કના ગુજરાતી દૈનિક “નૂતન ગુજરાત” માટે લેખમાળા લખી.૧૯૫૦ – ૧૯૭૮ – ન્યૂ યોર્કથી પાછા ફરીને મુંબઇમાં “લોકમિલાપ કાર્યાલય” શરૂ કર્યું, માસિક સામયિક ‘મિલાપ’પણ શરુ કર્યું જે ભારતીય ભાષાઓમાંનું સૌ પ્રથમ ડાયજેસ્ટ બન્યું અને ગુજરાતનાં પ્રમુખ સામયિકોમાં સન્માનિત રહ્યું.લોક મિલાપ સંસ્થાના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય ધોરણે અનેક દેશોમાંનાં કુટુંબોએ એકબીજાં સાથે જોડાઇને સાંસ્ક્રુતિક આપલેની યોજના અમલમાં મૂકી.૧૯૫૩ – યુ.એસ.એસ.આર;પોલાન્ડ,યુગોસ્લાવિયામાં એક પત્રકાર અને જન્મભૂમિના પ્રતિનિધિ તરીકે પંડિત જવાહરલાલ નહેરુ સાથે ગયા.તે પ્રવાસ બાદ લોક મિલાપ કાર્યાલયનું “લોક મિલાપ ટ્રસ્ટ”માં રૂપાંતર કર્યું...